રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યુંઃ ખેતર માં 33% થી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ને મળશે સહાય.
કૃષિ રાહત પેકેજ: ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે…