ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-20

શમ્મી કપૂરને કયા વર્ષનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો ?

જવાબ

2009

ભારત માં 29 ઓગસ્ટ ને કયા દિવસ તરીકે ઓળખવા માં આવે છે ?

જવાબ

રાષ્ટ્રીય ખેલ દિન

પ્રથમ ભારતીય મહિલા રાજ્યપાલ કોણ હતા ?

જવાબ

સરોજિની નાયડુ

‘સમગ્ર ક્રાંતિ’ નો નારો કોને આપ્યો ?

જવાબ

જયપ્રકાશ નારાયણ

1932 માં ‘અખિલ ભારર્તીય હરીજન સંઘ’ ની સ્થાપના કોને કરી ?

જવાબ

મહાત્મા ગાંધી

કોને સ્વતંત્ર ઉમેદવાર ના રૂપમાં ભારતના રાષ્ટ્રપતિની ચુંટણી જીતી હતી ?

જવાબ

વી.વી.ગીરી

હાલમાં જ મહિલા આયોગના અધ્યક્ષ પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

જવાબ

મમતા શર્મા

ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

જવાબ

શ્રીમદ રાજચંદ્ર

અણુ વિભાજનની મહત્વની શોધ કોને કરી હતી ?

જવાબ

અર્નેસ્ટ રૂથરફોર્ડ