ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-24
વાહનોના ધુમાડામાં કયો વાયુ બહાર નીકળે છે ?
જવાબ
કાર્બન મોનોક્સાઈડ
ડૉ. અમર્ત્યસેનને 1999માં કયા ક્ષેત્રમાં યોગદાન માટે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?
જવાબ
અર્થશાસ્ત્ર
બ્રમ્હાજીનું વાહન શું છે ?
જવાબ
હંસ
જામફળ કઈ વનસ્પતિ કહેવાય છે ?
જવાબ
ક્ષ્રુંપ
જેના પ્રકાંડ નબળા હોય તેવી વનસ્પતિને શું કહેવાય ?
જવાબ
વેલો
વાન્સપતીના સુર્યપ્રકાશ તરફ અને જમીનના બહાર વિકસતા મજબુત ભાગને શું કહે છે ?
જવાબ
પ્રકાંડ
મુળતંત્રના કેટલા પ્રકાર છે ?
જવાબ
2
બ્રામ્હી કયા પ્રકારનું પ્રકાંડ છે ?
જવાબ
વિસર્પી
વનસ્પતીનો પોતાનો ખોરાક જાતે બનાવવા કયો વાયુ વાપરે છે ?
જવાબ
કાર્બન ડાયોક્સાઈડ