ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-7

ગુજરાત વિદ્યાર્થીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?

જવાબ

1920

કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા ?

જવાબ

ખેડા

ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

જવાબ

ચંદુલાલ દેસાઈ

ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ?

જવાબ

અલપખાન

અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો ?

જવાબ

157૩

ગુજરાતની અસ્મિતાના આદ્યા પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે ?

જવાબ

રણજિતરામ વાવાભાઈ મહેતા

ગુજરાત યુંનીવાર્સિટીની સ્થાપનામાં કોનું વિશેષ પ્રદાન રહેલું છે ?

જવાબ

આનંદશંકર ધ્રુવ

કળીયુગના ઋષી તરીકે કોણ જાણીતું છે ?

જવાબ

રવિશંકર મહારાજ

સૌરાષ્ટ્રની ઢેબરભાઈની સરકારમાં સ્પીકર પદે રહેનાર.......... ?

જવાબ

પુષ્પાબહેન મહેતા